મોરબી : કોરોના મહામારી વચ્ચે જનાઆરોગ્યની ચિંતા કરી મોરબી તાલુકાના બાદનપર ગામના સરપંચ દ્વારા સમગ્ર ગામને સેનેટાઈઝ કરી ગ્રામજનોની સુખાકારી વધારવા પ્રયાસ કરવામાં આવ્યો હતો.
ચાતક નજરે મેઘરાજાની રાહ જોતા મોરબીવાસીઓ
મોરબી : મોરબી જિલ્લાના અમુક મોટાભાગના વિસ્તારોમાં આજે મેઘરાજાની પધરામણી થઈ છે. બસ મોરબી જ આજે કોરું ધાકડ રહ્યું...
આંગણવાડીના ૮ બાળકોને યુનિફોર્મ તેમજ બાલવાટિકાના ૩૦ અને ધોરણ ૧ના ૩૧ બાળકોને શૈક્ષણિક કીટ અર્પણ કરી શાળા પ્રવેશ કરાવાયો
મોરબી : મોરબીની ગૌશાળા પ્રાથમિક શાળામાં...