મોરબી : ટ્રિપલ મર્ડર કેસમાં ૧૨ જેટલા હુમલાખોરો વિરુદ્ધ ફરીયાદ નોંધાઈ

– text બોરીયાપાટી વિસ્તારમાં બનેલી ઘટના : વજેપરની જમીનના ડખ્ખામાં મુસ્લિમ પિતા પુત્ર સહિત ત્રણની હત્યા : આરોપીઓ નહિ પકડાઈ ત્યાં સુધી ડેડબોડી સ્વીકરવાનો ઇન્કાર મોરબી : જર જમીનને જોરૂ ત્રણ કજીયાના છોરૂ ઉક્તિ મુજબ ગઈકાલે મધ્યરાત્રીના મોરબીના લીલાપર રોડ પર બોરીયાવાડી વિસ્તારમાં ૧૨ સતવારા શખ્સોના ટોળાએ મુસ્લિમ પિતા પુત્ર સહિત ત્રણની લોથ ઢાળી દેતા … Continue reading મોરબી : ટ્રિપલ મર્ડર કેસમાં ૧૨ જેટલા હુમલાખોરો વિરુદ્ધ ફરીયાદ નોંધાઈ