મોરબી : રાવળદેવ યુવાનની હત્યામાં ત્રણ સામે હત્યાનો ગુન્હો નોંધાયો

– text – text લાલો છગન કોળી, રામુ રાજુ ચાવડા અને લાલો મનુભા દરબાર સામે હત્યાની ફરિયાદ નોંધાઈ મોરબી : આજે રવિવારે સવારે જૂની અદાવતમાં સામાકાંઠે રામકૃષ્ણ નગરમાં રહેતા રાવળદેવ યુવાન કાનો વાસુદેવભાઇ ચૌહાણની તીક્ષણ હથિયારથી હત્યા કરવામાં ના બનાવમાં પોલીસે ત્રણ શખસો સામે હત્યાનો ગુન્હો નોંધી તેમને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે. સામાકાંઠે … Continue reading મોરબી : રાવળદેવ યુવાનની હત્યામાં ત્રણ સામે હત્યાનો ગુન્હો નોંધાયો