મોરબી : મોરબીના શોભેશ્વર મહાદેવ મંદિરે આગામી તારીખ 21 ઓગસ્ટ ને ગુરુવારે મહાપ્રસાદ (ભંડારા)નું આયોજન કરવામાં આવ્યું છે. બપોરે 11-30 કલાકે શોભેશ્વર દાદાના સાનિધ્યમાં ભંડારો યોજાશે. તો સર્વે ભાવિક ભક્તોને પ્રસાદ લેવા મહંત તરફથી આમંત્રણ પાઠવાયું છે.