મોરબી : ઘુંટુ ઔધોગિક પેટા વિભાગ હેઠળ તા. 24-7-2025ના રોજ વિનઆર્ટ IND ફીડરમાં વિસ્તારોમાં મેઇન્ટનન્સની કામગીરી માટે સવારે 8થી સાંજે 6 કલાક સુધી વીજપુરવઠો બંધ રાખવામાં આવશે. જેમાં વિનઆર્ટ IND ફીડરમાં આવતા તમામ રહેણાંક, વાણિજ્ય તેમજ ઔદ્યોગીક (એચ.ટી), વીજજોડાણોમાં વીજ પુરવઠો બંધ રહેશે. તેમજ કામગીરી પૂર્ણ થયે કોઈ પ્રકારની જાણ કર્યા વગર વીજ પુરવઠો ચાલુ કરવામાં આવશે.