મોરબી : ઘુંટુ ઔધોગિક પેટા વિભાગ હેઠળ તારીખ 28/06/2025 ના રોજ વીજપુરવઠો મેઇન્ટનન્સની કામગીરી માટે બંધ રાખવામાં આવશે. જેથી વિવાન્ટા IND તેમજ બેલા AG સવારે 8:30 થી સાંજે 6 વાગ્યા સુધી બંધ રહેશે. આ ફીડર હેઠળના શ્રી રેસીડેન્સી, ત્રિલોકધામ, શિવ પાર્ક 1, શિવ પાર્ક 2 તેમજ રામવિલા સોસાયટીમાં રહેણાંક, વાણિજ્ય, ખેતીવાડી તેમજ ઔદ્યોગીક (એચ.ટી), વીજજોડાણોમાં વીજ પુરવઠો બંધ રહેશે. કામગીરી પૂર્ણ થયે કોઈ પ્રકારની જાણ કર્યા વગર વીજ પુરવઠો ચાલુ કરવામાં આવશે.