રાજકોટ : મૂળ નવા સાદુળકા હાલ રાજકોટ નિવાસી શ્રી ચા. મ. મોઢ બ્રાહ્મણ નિલેષભાઈ ધિરજલાલ દવે (ઉ.વ.48) તેઓ સ્વ. ધિરજલાલના પુત્ર, નિલભાઈ, ધ્યાનીબેનના પિતા તેમજ વિપુલભાઈ, પૂનમબેન, પૂર્ણિમાબેનના ભાઈ, કનૈયાલાલ, સ્વ. પ્રફૂલચંદ્ર, સ્વ. વાસુદેવભાઈ, ભરતભાઈના ભત્રીજા, ડો. દિપકભાઈ, કિર્તીભાઈ, સ્વ. નરેન્દ્રભાઈના ભાણેજનું તા. 19-6-2025ને ગુરૂવારના રોજ અવસાન થયું છે. સદગતનું ઉઠમણું તથા સ્વસુર પક્ષનું બેસણું તા. 21-6-2025ને શનિવારના રોજ બપોરે 4 થી 5 કલાક દરમ્યાન ચા. મ. મોઢ બ્રાહ્મણ વિદ્યાર્થી ભુવન, મિલપરા શેરી નં.-1, રાજકોટ ખાતે રાખવામાં આવ્યું છે. લૌકીક ક્રિયાબંધ રાખેલ છે. વિપુલભાઈ દવે મો. નં. 9377213130, કલ્પનાબેન દવે મો.નં 99796 85607.