મોરબી : મોરબી નિવાસી જયાબેન અમરશીભાઈ અઘારા તે અશ્વિનભાઈ અઘારાના માતાનું તારીખ 9-6-2025 ને સોમવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 12-6-2025 ને ગુરુવારના રોજ સવારે 8 થી 10 કલાકે ઘાયડી વિસ્તાર, મહેન્દ્રનગર ચોકડી, મોરબી-2 ખાતે રાખવામાં આવ્યું છે. મો.નં. 8460405857, 9979021446