મોરબી : મ.ક.સ.સુ જ્ઞાતિના ખેવારીયા વાળા જયંતિભાઈ ડાયાભાઈ ધામેચા (ઉ.વ. ૮૫ ) તે સ્વ. ડાયાભાઈ દેવજીભાઈ ધામેચાના પુત્ર, સ્વ મગનભાઇ, સ્વ. ધનજીભાઈના નાનાભાઈ, જેઠાભાઈના મોટાભાઈ, કમલેશભાઈ અને મનિષભાઈ (દીપ ટેઈલર)ના પિતાશ્રી, કુવાડવાવાળા સ્વ નાનજીભાઈ મોરારજીભાઈ પરમારના જમાઈ તથા અમૃતભાઈ,મનહરભાઈ, રસિકભાઈના બનેવીનું તા.૧૦ને મંગળવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું ઉઠમણું તથા સસરાપક્ષની સાદડી બન્ને સાથે તા.૧૧ને બુધવારના રોજ સાંજે ૫ થી ૫/૩૦ કલાક દરમિયાન દરજી જ્ઞાતિની વાડી,લખધીરવાસ, મોરબી ખાતે રાખેલ છે.કમલેશભાઈ- 70166 50057હરેશભાઈ- 99095 48099