મોરબી : ઘૂંટુ નિવાસી ભગવાનજીભાઈ ગંગારામભાઈ કૈલા તે જયંતિભાઈના પિતા, ચતુરભાઈ, મગનભાઈ અને ધરમશીભાઈના ભાઈનું તા. 9-6-2025 ને સોમવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તા. 13-6-2025 ને શુક્રવારના રોજ સવારે 8 થી 10 કલાક દરમ્યાન સવજીકાકા હોલ, ઘુંટુ ખાતે રાખવામાં આવેલ છે. લૌકિક પ્રથા બંધ છે. મો.નં. 99781 80281 / 7874802181