મોરબી : જગદીશભાઈ હરજીવનભાઈ માનસેતા (ઉ. વ. ૫૬) તે દક્ષાબેન, હસમુખભાઈ મુન્નાભાઈ(લાલો)ના ભાઈનું તા.7ના રોજ અવસાન થયેલ છે. સદગતનું ઉઠમણું તા.9ને સોમવારના રોજ જડેશ્વર મંદિર ખાતે સાંજે 5થી 6 સુધી રાખેલ છે.