મોરબી : મોરબી ઔધોગિક પેટા વિભાગ હેઠળ તા. 7-6-2025 મેઇન્ટનન્સની કામગીરી માટે એવન IND ફીડરમાં આવતા તમામ વાણિજ્ય તેમજ ઔદ્યોગિક (એચ.ટી.) વિજજોડાણમાં આવતા વિસ્તારોમાં સવારે 8 થી બપોરે 5 કલાક સુધી વીજપુરવઠો બંધ રહેશે. તેમજ કામગીરી પૂર્ણ થયે કોઈ પ્રકારની જાણ કર્યા વગર વીજ પુરવઠો ચાલુ કરવામાં આવશે. તેમ નાયબ ઇજનેરની યાદીમાં જણાવાયું છે.