મોરબી : મોરબી નિવાસી પદમાબેન નર્મદાશંકર મહેતા (ઉં.વ. 65) તે જીતુભાઈ તથા હર્ષદભાઈ (ડિસવાળા)ના બહેનનું તારીખ 31-5-2025 ને શનિવારના રોજ અવસાન થયું છે. તેઓને શ્રદ્ધાંજલિ પાઠવવા આગામી તારીખ 10-6-2025 ને મંગળવારે રાત્રે 9 થી 12 કલાક સુધી વાઘપરા શેરી નંબર-8, મોરબી ખાતે ધૂન ભજન રાખવામાં આવ્યા છે. જેમાં નીજનામ ગૌ સેવા ધૂન મંડળ ઉપસ્થિત રહેશે.