મોરબી : વિનોદભાઈ દુર્લભજીભાઈ ઠોરિયા (ઉ.વ.૬૦) તે ગં.સ્વ.નયનાબેન વિનોદભાઈ ઠોરિયાના પતિ, ધ્રુવદીપભાઈ વિનોદભાઈ ઠોરિયા, હિરલબેન આકાશકુમાર ફૂલતરીયાના પિતા, જલ્પાબેન ધ્રુવદીપભાઈ ઠોરિયાના સસરા, હરેશભાઈ અમૃતલાલ ઠોરિયા, જયેશભાઈ અમૃતલાલ ઠોરિયાના ભાઈ, આલોક ધ્રુવદીપભાઈ ઠોરિયાના દાદા, વ્રજ હરેશભાઈ ઠોરિયાના અદા, ધરમશીભાઈ મહાદેવભાઈ જેઠલોજાના જમાઈ, રમેશભાઈ ધરમશીભાઈ જેઠલોજાના બનેવી તથા વિશાલભાઈ રમેશભાઈ જેઠલોજાના ફુવાનું તા.30ના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.2ને સોમવારે સવારે 8 થી 10 કલાકે ગુરુ લાભદે હોલ, લીલાપર કેનાલ રોડ, મોરબી ખાતે રાખેલ છે. સસરા પક્ષનું બેસણું સાથે રાખેલ છે. લોકિક પ્રથા બંધ રાખેલ છે.