વાંકાનેર : લુણસર નિવાસી જયંતીભાઈ ઝવેરભાઈ ધોરીયાણી તે નારાયણભાઈ તથા કાંતીભાઈના ભાઈ, સૌવરભાઈના પિતાનું તારીખ 26-5-2025 ને સોમવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 29-5-2025 ને ગુરુવારે સવારે 8 થી 10 કલાકે તેઓના નિવાસ્થાન લુણસર મુકામે રાખવામાં આવ્યું છે.