મોરબી : મોરબી નિવાસી રમેશભાઈ માધવજીભાઈ શેરસીયા (ઉ.વ.55) તેઓ માધવજીભાઈના પુત્ર, વલ્લભભાઈ (મો.નં. 9714195797)ના ભાઈ, પાર્થ (મો.નં. 9586477971) અને જય (મો.નં. 8789966998)ના પિતાનું તા. 24-5-2025 ને શનિવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તા. 26-5-2025 ને સોમવારના રોજ સવારે 8 થી 10 કલાક દરમ્યાન જય દ્વારકાધીશ હોલ, રવાપર - ધુનડા રોડ, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે. સસરા પક્ષનું બેસણું સાથે રાખવામાં આવ્યું છે. લૌકિક પ્રથા બંધ છે.