મોરબી : મૂળ મોરબી હાલ ઘાટકોપર (મુંબઈ) રહેતા ભરતભાઈ ભગવાનજીભાઈ સંઘવી (ઉ.વ. 75) તે સાગર અને કુશલના પિતા, સ્વ. પ્રમોદચન્દ્ર, પ્રવિણચંદ્ર (રાજકોટ), સ્વ. મુકેશભાઈ,જીતેન્દ્રભાઈ (મોરબી), પ્રતિભાબેન (બનોસા) સ્વ. જ્યોત્સનાબેન,ઉષાબેન (બેંગલોર )ના ભાઈનું તા. 3ના રોજ અવસાન થયું છે સદગતની સાદડી તા. 5ને સોમવારના રોજ પ્રવીણચંદ્ર બી સંઘવિના નિવાસ સ્થાને જંકશન પ્લોટ, રાજકોટ ખાતે રાખેલ છે.