મોરબી : મોરબી નિવાસી ચેતનાબેન ચંદુભાઈ અમૃતિયા (ઉં.વ. 37) તે દિનેશભાઈ ચંદુભાઈ અમૃતિયા, કાંતિલાલ મહાદેવભાઈ અમૃતિયા, રમેશભાઈ મહાદેવભાઈ અમૃતિયાના બહેનનું તારીખ 29-3-2025 ને શનિવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 31-3-2025 ને સોમવારે સવારે 8 થી 10 કલાકે શુકન હાઈટ્સ, શક્તિ ટાઉનશિપ, રવાપર ઘુનડા રોડ, મોરબી ખાતે અને સાંજે 4 થી 6 કલાકે શિવમંદિર, જેતપર ખાતે રાખવામાં આવ્યું છે. મોસાળ પક્ષનું બેસણું સાથે રાખવામાં આવ્યું છે. લૌકિક પ્રથા બંધ છે.