મોરબી : નાની વાવડી નિવાસી વલ્લભભાઈ પડસુંબિયાનું અવસાન

- text


મોરબી : નાની વાવડી નિવાસી વલ્લભભાઈ કરમશીભાઈ પડસુંબિયા (ઉં.વ. 72) તે મુકેશભાઈ અને ભાવેશભાઈના પિતાનું તારીખ 28-10-2024 ને સોમવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 29-10-2024 ને મંગળવારે સવારે 8થી 10 બાલા બહુચરાજી માતાજી મંદિર, નાની વાવડી તા. જિ. મોરબી ખાતે રાખવામાં આવ્યું છે. સસરા પક્ષનું બેસણું પણ સાથે રાખવામાં આવ્યું છે. લૌકિક પ્રથા બંધ છે.

- text

- text