થોરાળામાં તા.3એ જરાસંઘ વધ નાટક ભજવાશે

- text


મોરબી : નિરાધાર ગૌ માતાના લાભાર્થે થોરાળા ખાતે તા.3ને રવિવારના રોજ ભાઈ બીજના દિવસે રાધે ક્રિષ્ના ગૌશાળા યુવક મંડળ મહાન ઐતિહાસિક નાટક જરાસંઘ વધ રજૂ કરશે. આ સાથે રમુજથી ભરપૂર કોમિક દિ ઉઠાડ્યો દામલે રજૂ કરાશે. આ કાર્યક્રમ રાત્રે 10:30 કલાકે શડું થશે. જેનો લાભ લેવા સર્વે લોકોને આમંત્રણ આપવામાં આવ્યું છે.

- text

- text