મોરબીની જવાહર સોસાયટીમાં પરિણીતાનો ગળેફાંસો ખાઈ આપઘાત

- text


મોરબી : મોરબી શહેરના ભડિયાદ રોડ ઉપર આવેલ જવાહર સોસાયટીમાં રહેતા સરસ્વતીબેન નરેશભાઈ મકવાણા ઉ.40 નામના પરિણીતાએ પોતાના ઘેર કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા મોરબી સીટી બી ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text