મોરબી : શક્ત શનાળા નિવાસી કસ્તુરબેન સુવારીયાનું અવસાન

- text


મોરબી : શક્ત શનાળા નિવાસી કસ્તુરબેન છગનભાઈ સુવારીયા તે અશોકભાઈ, ભરતભાઈ, જગદિશભાઈ, કાંતિલાલના માતાનું તારીખ 26-10-2024 ને શનિવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 28-10-2024 ને સોમવારના રોજ સવારે 8 થી 10 કલાકે પટેલ સમાજવાડી, શક્ત શનાળા ખાતે રાખવામાં આવ્યું છે. લૌકિક પ્રથા બંધ છે.

- text

- text