મોરબી : પ્રાણજીવનભાઈ લાલજીભાઈ સરડવાનું અવસાન

- text


મોરબી : પ્રાણજીવનભાઈ લાલજીભાઈ સરડવા (ઉ.વ.59) તે ગોરધનભાઇ, ખીમજીભાઈ, રતીભાઈ, રવજીભાઈના ભાઈનું તા.26ના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.28ને સોમવારના રોજ સવારે 8 થી 11 ઉમિયાનગર તથા રાત્રે 7 થી 9 પટેલ સમાજવાડી, સરવડ ખાતે રાખવામાં આવ્યું છે.

- text

- text