ટંકારાના બંગાવડી ગામે 27 ઓકટોબરે ધાર્મિક નાટક અને કોમિકનું આયોજન

- text


ટંકારા : નિરાધાર ગૌ માતાના લાભાર્થે બંગાવડી ગામ સમસ્ત દ્વારા શ્રી ગૌ ગંગા ગૌ સેવા મંડળ શ્રી મહાકાળી મંડળ, દ્વારા બંગાવડી ગામે તારીખ 27-10-2024 ને રવિવારના રોજ રાત્રે 9 કલાકે રામદેવપીર મંદિર ખાતે મહાન ધાર્મિક નાટક હલારનો ઇતિહાસ ભુચરમોરી યુદ્ધ યાનેકે રણસંગ્રામ અને કોમિક નીમચંદ શેઠની જમાવટનું આયોજન કરવામાં આવ્યું છે. તો આ પુણ્ય કાર્યમાં સહભાગી થવા અને કાર્યક્રમ નિહાળવા સૌને જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે.

- text

- text