મોરબી : ખરેડા નિવાસી બાલુભાઈ ડઢાણિયાનું અવસાન

- text


મોરબી : ખરેડા નિવાસી બાલુભાઈ છગનભાઈ ડઢાણીયા (ઉ. વ. 73) તે સુરેશભાઈ ડઢાણીયાના પિતા, કેશવજીભાઈ છગનભાઈ ડઢાણીયા, હરજીવનભાઈ છગનભાઈ ડઢાણીયા, મનસુખભાઈ છગનભાઈ ડઢાણીયાના ભાઈનું તારીખ 24-10-2024 ને ગુરુવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 26-10-2024 ને શનિવારે સવારે 8 થી 10 કલાકે ક્રાંતિ જ્યોત પાર્ક B1, મહેન્દ્રનગર, મોરબી ખાતે અને સાંજે 5 થી 6 કલાકે ખરેડા તેઓના નિવાસસ્થાને રાખવામાં આવ્યું છે. લૌકિક પ્રથા બંધ છે.

- text

- text