મોરબી નિવાસી પ્રેમીબેન (છબીબેન) કારોલીયાનું અવસાન

- text


મોરબી : મૂળ નારણકા હાલ મોરબી નિવાસી પ્રેમીબેન (છબીબેન) શીવાભાઈ કારોલીયા તે સ્વ. શીવાભાઈ મેઘજીભાઈ કારોલીયાના પત્ની, દેવરાજભાઈ, જયંતિલાલ, ચુનીલાલ, રસિકભાઈના માતાનું તારીખ 24-10-2024 ને ગુરુવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 26-10-2024 ને શનિવારના રોજ સવારે 8 થી 10 કલાકે વિયાના પેલેસ-2, ધર્મવિજય સોસાયટી (વિજયપીચ), સરદાર સોસાયટીની સામે, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.

- text

- text