મોરબી નિવાસી મનહરલાલ પારેખનું અવસાન

- text


મોરબી : મૂળ લજાઈ હાલ મોરબી નિવાસી મોઢ વણિક મનહરલાલ મુલચંદભાઈ પારેખ (ઉ.વ.79) તે મુલચંદભાઈ પારેખના પુત્રનું તારીખ 24-10-2024 ને ગુરૂવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 25-10-2024 ને શુક્રવારના રોજ સાંજે 5 થી 6 કલાક દરમ્યાન મોઢ વણિક મહાજન વાડી, ડો.તખ્તસિંહજી રોડ, ગાંધી ચોક પાસે, મોરબી રાખવામાં આવ્યું છે. યોગેશભાઈ- મો.નં. 9099705395, ધર્મેન્દ્રભાઈ- મો.નં. 9727557861

- text

- text