મોરબીના ઉમિયા નવરાત્રિ ચોક ખાતે 26 ઓક્ટોબરે નાટકનું આયોજન

- text


મોરબી : ઉમિયા નવરાત્રિ મહોત્સવ તથા બોની પાર્ક સોસાયટી- રવાપર દ્વારા તારીખ 26 ઓક્ટોબર ને શનિવારના રોજ રાત્રે 9-30 કલાકે ઉમિયા નવરાત્રિ ચોક ખાતે નાટકનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગૌ માતાના લાભાર્થે સત દેવીદાસ ગૌ સેવા ગ્રુપ- રવાપર દ્વારા ભવ્ય ઐતિહાસિક નાટક રા નવઘણ યાને આહિરની ઉદારતા ભજવવામાં આવશે. તો આ નાટક નિહાળવા સર્વેને આમંત્રણ પાઠવાયું છે.

- text

- text