મોરબીના રફાળેશ્વર રેલવે સ્ટેશન નજીક ટ્રેન હડફેટે આધેડનું મૃત્યુ

- text


મોરબી : મોરબી તાલુકાના રફાળેશ્વર રેલવે સ્ટેશન નજીક ગઈકાલે રાત્રીના સમયે મોરબીના રવાપર રોડ ઉપર જૂની શાક માર્કેટ પાછળ રહેતાએ જગદીશભાઈ નાનજીભાઈ હીરાણી ઉ.53 નામના આધેડ ટ્રેન હડફેટે આવી જતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text