મોરબી : માધવ યોગેશભાઈ દવેનું અવસાન

- text


મોરબી : માધવ યોગેશભાઈ દવે તે વીણાબેન યોગેશભાઈ દવેના પુત્ર, કમલેશભાઈ નટવરલાલ દવે તથા કલ્પનાબેન પ્રફુલ્લચંદ્ર ત્રિવેદીના ભત્રીજાનું તા.24ના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.25ને શુક્રવારના રોજ યોગેશ્વર મહાદેવ મંદિર, રિલીફનગર, મોરબી-2 ખાતે રાખેલ છે.

- text

- text