જવેલરી ખરીદવાનો સુવર્ણ અવસર : તનિષ્કમાં ધનતેરસની અફલાતૂન ઓફર્સ

 

કોઈપણ જ્વેલર્સ પાસેથી ખરીદેલા જુના ઘરેણાં પર ૧૦૦% સુધીની એક્સચેન્જ વેલ્યુ : દરેક ગ્રામ દીઠ રૂ.૧૦૧ની છૂટ : મેકિંગ ચાર્જીસ અને ડાયમંડ જ્વેલરીની વેલ્યુ પર 20%સુધીનું ડિસ્કાઉન્ટ

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીવાસીઓ માટે સોનાની જવેલરી ખરીદવાનો સુવર્ણ અવસર આવી ગયો છે. કારણકે તનિષ્ક જવેલર્સમાં ધનતેરસની અફલાતૂન ઓફર્સ મુકવામાં આવી છે. તો આજે જ પરિવાર સાથે જવેલરીનું બુકિંગ કરવા પધારો.

અહીં ફેસ્ટિવલ ઓફ એક્સચેન્જના ભાગરૂપે કોઈપણ જ્વેલર્સ પાસેથી ખરીદેલા તમારા જુના ઘરેણાં ઉપર ૧૦૦% ની એક્સચેન્જ વેલ્યુ મળશે. આ સાથે સોનાની જ્વેલરીની ખરીદી પર દરેક ગ્રામ દીઠ ૧૦૧ રૂ.ની છૂટ પણ મળશે. આ સાથે તનિષ્કની ગોલ્ડ જ્વલેરી પરના મેકિંગ ચાર્જીસ અને ડાયમંડ જ્વેલરીની વેલ્યુ પર 20% સુધીનું ડિસ્કાઉન્ટ પણ મળશે.

તનિષ્કમાં તહેવારોની સિઝન માટે ૨૦૦૦ થી પણ નવી તેમજ આકર્ષક ડિઝાઇન્સની જવેલરી લોન્ચ કરવામાં આવી છે. તો આજે જ જવેલરી બુક કરાવો અને સોનાના વધતા જતા ભાવની ચિંતામાંથી મુક્તિ મેળવો.

તનિષ્ક
રામ ચોક,
શનાળા રોડ
મોરબી
02822 22122
99988 99920