- text
મોરબી : મોરબીમાં જય સિદ્ધનાથ સેવા સમિતિ ટ્રસ્ટ દ્વારા કોઈપણ સમાજના પરિવારમાં અવસાનના દુઃખદ પ્રસંગે અંતિમ યાત્રા માટે વૈકુંઠરથની ફ્રી સેવા આપવામાં આવશે. આ માટે ધર્મેન્દ્રભાઈ કંઝારીયા મો.નં. ૯૧૭૩૧ ૬૪૫૩૧નો સંપર્ક કરવા સંસ્થાની યાદીમાં જણાવાયું છે.
- text
- text