મોરબીના થોરાળા ગામે 27 ઓક્ટોબરે રામામંડળનું આયોજન

- text


મોરબી : મોરબી તાલુકાના થોરાળા ગામે આગામી તારીખ 27 ઓક્ટોબર ને રવિવારના રોજ રાત્રે 9 કલાકે રામામંડળ રમાડવાનું આયોજન કરવામાં આવ્યું છે. થોરાળા ગામના મનસુખભાઈ રવજીભાઈ ફુલતરીયા દ્વારા તેઓના નિવાસ સ્થાને આ રામામંડળ રમાડવામાં આવશે. જેમાં શ્રી પીઠડાઈ ગૌ-સેવા રામામંડળ- પીઠડ દ્વારા રામદેવપીરજી મહારાજનું જીવન ચરિત્ર ભજવવામાં આવશે. તો આ રામામંડળ નિહાળવા સૌને જાહેર આમંત્રણ પાઠવાયું છે.

- text

- text