મોરબી નિવાસી સોનલબેન કવાડિયાનું અવસાન

- text


મોરબી : મૂળ ખાખરેચી હાલ મોરબી નિવાસી સોનલબેન કિશનભાઈ કવાડિયા (ઉં.વ. 29) તે કિશનભાઈ અંબારામભાઈ કવાડિયાના પત્ની, અંબારામભાઈ છગનભાઈ કવાડિયાના પુત્રવધુ, જયભાઈ અંબારામભાઈ કવાડિયાના ભાભીનું તારીખ 21-10-2024 ને સોમવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 24-10-2024 ને ગુરુવારના રોજ સવારે 8 થી 10 કલાકે ક્રિષ્ના પેલેસ, ધર્મવિજય સોસાયટી (વિજય પીચ) સરદાર સોસાયટીની સામે, મોરબી ખાતે અને સાંજે 4 થી 6 કલાકે ખાખરેચી ગામે રાખવામાં આવ્યું છે.

- text