- text
મોરબી : મોરબીમાં SMVS સ્વામિનારાયણ મંદિર દ્વારા તા.૨૫ થી ૨૭, ઓક્ટોબર ૨૦૨૪ ત્રિદિવસિય વચનામૃત પારાયણનું આયોજન સનસીટી ગ્રાઉન્ડ, ક્રિષ્ના સ્કૂલની પાછળ, રવાપર રોડ, મોરબી ખાતે કરેલું હતું. પરંતુ કમોસમી વરસાદના લીધે પબ્લિક સેફટીને ધ્યાને લેતા હાલ વચનામૃત પારાયણ મોકૂફ રાખેલ છે. નવી તારીખ પછીથી જાણ કરવામાં આવશે.તેમ યાદીમાં જણાવાયું છે.
- text
- text