નારણકા નિવાસી રમેશભાઈ નરસિંહભાઈ સુરાણીનું અવસાન

- text


મોરબી : નારણકા નિવાસી રમેશભાઈ નરસિંહભાઈ સુરાણી (ઉ.વ. ૫૯) તે નરભેરામભાઈ નરસિંહભાઈ સુરાણી, દિપકભાઈ નરસિંહભાઈ સુરાણીના ભાઈ, જાગૃતિબેન નિલેશકુમાર કાસુન્દ્રા -ધુનડા, હિનાબેન મયુરકુમાર અઘારાના પિતાનું તા. ૧૭ના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.૨૧ને સોમવારના રોજ સવારે ૮-૩૦ થી ૧૦-૦૦ કલાક સુધી મુ.નારણકા ખાતેના નિવાસ સ્થાને રાખેલ છે.

- text

- text