મોરબી નિવાસી છગનભાઈ એરવાડીયાનું અવસાન

- text


મોરબી : મોરબી નિવાસી છગનભાઈ અમરશીભાઈ એરવાડીયા (ઉં.વ. 74) તે મનોજભાઈ, નીતિનભાઈના પિતા, જશમતભાઈ અમરશીભાઈ એરવાડીયાના ભાઈનું તારીખ 17-10-2024 ને ગુરુવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 19-10-2024 ને શનિવારે સવારે 8 થી 10 કલાકે ગુરુ લાભદે હોલ, લીલાપર કેનાલ રોડ, મોરબી ખાતે અને સાંજે 4 થી 6 કલાકે એરવાડીયા વાડી, ટીકરણ (રણ) ખાતે રાખવામાં આવ્યું છે. લૌકિક પ્રથા બંધ છે.

- text

- text