મોરબી નિવાસી છગનભાઈ સરડવાનું અવસાન

- text


મોરબી : મોરબી નિવાસી છગનભાઈ ભાણજીભાઈ સરડવા (ઉં.વ. 85) તે લીલાધરભાઈ, હરજીવનભાઈ, હસમુખભાઈ, ઘનશ્યામભાઈના પિતાનું તારીખ 17-10-2024 ને ગુરુવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 19-10-2024 ને શનિવારના રોજ સવારે 8 થી 10 કલાકે અવધ-2, નાની કેનાલ રોડ, મોરબી ખાતે અને રાત્રે 8 થી 9 કલાકે પટેલ સમાજવાડી, સરવડ મુકામે રાખવામાં આવ્યું છે.

- text

- text