આદ્રોજા પરિવાર દ્વારા જન્મદિવસની અનોખી ઉજવણી કરાઈ

- text


મોરબી : મોરબીમાં આદ્રોજા પરિવાર દ્વારા જન્મદિવસની અનોખી ઉજવણી કરવામાં આવી છે. જેમાં મૂળ દેરાળાના પ્રભુલાલ વાઘજીભાઈ આદ્રોજાના જન્મદિવસ નિમિતે આજે તારીખ 17-10-2024 રોજ સંગાથ વૃદ્ધાશ્રમમાં ક્રિષ્ના ગોપી મંડળ રાજનગર પંચાસર રોડ, મોરબી તરફથી રામધૂન-ભજન તેમજ પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજન બદલ સ્ટાફ અને પરીવાર તરફથી આભાર માનવામાં આવ્યો હતો.

- text

- text