મોરબી : થોરાળા નિવાસી નારણભાઈ ગામીનું અવસાન

- text


મોરબી : થોરાળા નિવાસી નારણભાઈ લક્ષ્મણભાઈ ગામી (ઉં.વ. 63) તે રમેશભાઈ ગામી, ભરતભાઈ ગામી, નવલભાઈ ગામીના ભાઈ, મનોજભાઈ ગામીના પિતાનું તારીખ 15-10-2024 ને મંગળવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 17-10-2024 ને ગુરુવારે સવારે 8 થી 10 કલાકે તેમના નિવાસ સ્થાને થોરાળા મુકામે રાખવામાં આવ્યું છે.

- text

- text