મોરબી : પ્રભુ કૃપા ટાઉનશીપમાં શસ્ત્ર પૂજનનો કાર્યક્રમ યોજાયો

- text


મોરબી : દશેરા પર્વની ઉજવણી નિમિતે એકતા એ જ લક્ષ્ય સંગઠન મોરબી ટીમ તથા પ્રભુ કૃપા ટાઉનશીપના દરેક સનાતન ભાઈઓ દ્વારા સાથે મળી શસ્ત્ર પૂજનનો ભવ્ય કાર્યક્રમ કરવામાં આવ્યો. જેમાં મોટી સંખ્યામાં બાળકો, દીકરીઓ અને ભાઈઓએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા પંકજભાઈ, ભાવિનભાઈ, દિલીપભાઈ, જસ્મીનભાઈ, ભરતભાઈ, દિલીપભાઈ, ગૌતમભાઈ, મહેશભાઈ, જીતુભાઈ અને પ્રભુ કૃપા ટાઉનશીપના ગ્રુપના ભાઈઓ દ્વારા સંપૂર્ણ સહયોગ આપવામાં આવ્યો હતો.

- text

- text