મોરબી નિવાસી ઇશ્વરલાલ પંડ્યાનું અવસાન

- text


મોરબી : મોરબી નિવાસી ઇશ્વરલાલ ડાયલાલ પંડ્યા (ઉ.વ. 68) તે હર્ષદભાઈ, યોગેન્દ્રભાઈ અને દિનેશભાઈના ભાઈ તથા કલ્પેશભાઈ અને ચેતનભાઈના પિતાનું તારીખ 12-10-2024 ને શનિવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 14-10-2024 ને સોમવારના રોજ સવારે 8 થી 10:30 કલાક દરમ્યાન ગુરુલાભદે હોલ, લીલાપર કેનાલ રોડ, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.

- text

- text