મોરબી : રાજપર (કું) નિવાસી જયંતીભાઈ અમૃતિયાનું અવસાન 

- text


મોરબી : રાજપર (કું) નિવાસી જયંતીભાઈ છગનભાઈ અમૃતિયા (ઉ.વ. 61) તે નરભેરામભાઈ અને અશ્વિનભાઈના ભાઈ, નિલેશભાઈના પિતા તથા રોહિતભાઈના કાકાનું તારીખ 10-10-2024 ને ગુરુવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 12-10-2024 ને શનિવારના રોજ બપોરે 3 થી 5 કલાક દરમ્યાન તેમના નિવાસ સ્થાન રાજપર (કું) ખાતે રાખવામાં આવ્યું છે

- text