મોરબીની વૃંદાવન ગરબી મંડળમાં 51 દિવડાથી અને તિરંગા સાથે મહાઆરતી યોજાઈ

- text


મોરબી : મોરબીમાં ઠેર ઠેર પ્રાચીન ગરબીઓનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મોરબીના શનાળા બાયપાસ પાસે વિરાટ પાંઉભાજીની સામે યોજાતી વૃંદાવન ગરબી મંડળમાં ગઈકાલે આઠમના રોજ મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 51 દિવડા અને તિરંગા સાથે લોકોએ માતાજીની મહાઆરતી કરી હતી. જેથી ભક્તિમય વાતાવરણની સાથે દેશભક્તિનું વાતાવરણ પણ સર્જાયું હતું.

- text

 

- text