મોરબી નિવાસી પ્રાણજીવનભાઈ ઉઘરેજાનું અવસાન

- text


મોરબી : મૂળ ગાળા હાલ મોરબી નિવાસી પ્રાણજીવનભાઈ રેવાભાઈ ઉઘરેજા (ઉં.વ. 65) તે વિશાલભાઈ ઉઘરેજાના પિતા, કાંતિભાઈ ઉઘરેજા તથા રમેશભાઈ ઉઘરેજાના ભાઈનું તારીખ 8-10-2024 ને મંગળવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 10-10-2024 ને ગુરુવારના રોજ સવારે 8 થી 10 કલાકે કસ્તુરી ગ્રીન, એસ.પી. રોડ, મોરબી ખાતે અને બપોરે 4 થી 6 કલાકે દિનેશભાઈની વાડીએ, ગૌશાળાની સામે, ગાળા ગામ ખાતે રાખવામાં આવ્યું છે.

- text

- text