મોરબી : મૂળ વેણાસર હાલ મોરબી નિવાસી પ્રભુભાઈ કારોરીયાનું અવસાન

- text


મોરબી : મૂળ વેણાસર હાલ સુરત નિવાસી પ્રભુભાઈ રતનશીભાઈ કારોરીયા (ઉં.વ. 65) તે સવજીભાઈ કારોરીયા, જેરામભાઈ કારોરીયા, રજનીકાંતભાઈ કારોરીયાના ભાઈ, પ્રકાશભાઈ કારોરીયાના પિતાનું તારીખ 7-10-2024 ને સોમવારના રોજ અવસાન થયું છે. સદગતનું સંયુક્ત બેસણું તારીખ 11-10-2024 ને શુક્રવારના રોજ સવારે 8 થી 11 કલાકે ઈન્દ્રપ્રસ્થ સોસાયટી, કામધેનું પાર્ટી પ્લોટ સામે, કંડલા બાયપાસ રોડ, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.

- text

- text