- text
જેતપર : શ્રી નવદુર્ગા શક્તિ મંડળ જેતપર (મચ્છુ) દ્વારા તારીખ 10-10-2024ને ગુરુવારના રોજ રાત્રે 10 કલાકે રામજી મંદિરના ચોકમાં આદ્યશક્તિમાં અંબાના ગુણલા ગતુ પૂજ્ય સદગુરૂ શ્રી સુધારક મહાન ધાર્મિક નાટક મહિષાસુર મર્દીનીનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે તમામ નાટક પ્રેમી જનતાને આ નાટક નિહાળવા પધારવા માટે ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
- text
- text