મોરબી નિવાસી અમૃતભાઈ પિત્રોડાનું અવસાન

- text


મોરબી : લુહાર અમૃતભાઈ રામજીભાઈ પિત્રોડા (નાનજીભાઈ મિસ્ત્રી)નું તારીખ 8-10-2024 ને મંગળવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 11-10-2024 ને શુક્રવારના રોજ સવારે 8 થી 10 કલાકે તેમના નિવાસ સ્થાન મહેન્દ્રનગર ધાપડી વિસ્તાર ખાતે રાખવામાં આવ્યું છે. લી. નરેન્દ્રભાઈ (લાલો), બળદેવભાઈ, હર્ષદભાઈ..

- text

- text