મોરબીના ગૌસ્વામી પરિવારે સજનપર શાળાના બાળકોને નાસ્તો કરાવ્યો

- text


મોરબી : મોરબીના ગૌસ્વામી પરિવારે આજે છઠ્ઠા નોરતે તારીખ 8 ઓક્ટોબર ને મંગળવારના રોજ પીએમશ્રી સજનપર પ્રાથમિક શાળાની નવદુર્ગા સમાન બાળાઓને ચણિયા ચોલી માટે રૂપિયા 5100 રોકડ પુરસ્કાર આપ્યો હતો તેમજ નવા સજનપર પ્રાથમિક શાળાના તમામ બાળોકને ભૂંગળા-બટેટા અને ઠંડી છાસનો નાસ્તો કરાવ્યો હતો. આવા શ્રેષ્ઠ કાર્ય બદલ તમામ બાળકો અને શાળા પરિવાર વતી આચાર્ય અલ્પેશભાઈ પુજારાએ ગૌસ્વામી પરિવારનો આભાર વ્યક્ત કર્યો હતો.

- text

- text