મોરબી : કાનજીભાઈ નથુભાઈ લોરીયાનું અવસાન

- text


મોરબી : મૂળ વેજલપર હાલ મોરબી નિવાસી કાનજીભાઈ નથુભાઈ લોરીયા ( ઉ.વ.70) તે સંજયભાઈ, પ્રદીપભાઈ, ભરતભાઇના પિતાશ્રીનું તા.6ના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.10ને ગુરુવારના રોજ સવારે 8થી 10 સુધી 701, શ્લોક હાઇટ્સ, ધ વન અપ સોસાયટી, એસપી રોડ, મોરબી ખાતે તથા સાંજે 3થી 5 કોમ્યુનિટી હોલ, વેજલપર ખાતે રાખેલ છે.

- text

- text